મોરબી: મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન તા.૦૯-૧૦-૨૦૨૨ ને રવીવારના રોજ સમય સાંજે ૮:૩૦ થી ૧૨:૦૦ વાગા સુધી ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી પાસે, કંડલા હાઈવે રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ બહેનો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા -૦૬-૧૦-૨૦૨૨ સુધીમાં અક્ષર ડેકોર રવાપર રોડ બાપા સીતારામ ચોક ઓમ શાંતિ કોમ્પલેક્ષ ફસ્ટ ફ્લોર મોરબી ખાતે વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે રૂબરૂ કે મોબાઇલ નં -9586899997 પર સંપર્ક કરવો.
સ્પર્ધાઓ માટે એન્ટ્રી ફ્રી છે રજીસ્ટ્રેશન કરવા માટે એક પાસ પોટ ફોટો લઈ જવુ અને રજીસ્ટ્રેશન કરાવુ ફરજિયાત છે.જ્યા મોરબીમાં સૌ પ્રથમ વાર ગુજરાતના અનેક પ્રખ્યાત નામી અનામી કલાકારો એક મંચ ઉપર જોવા મળશે.
સ્પર્ધાઓ: ગરબા રમવાના કેટેગરી ઉમર ૫ થી ૧૪ છોકરા અને છોકરી ,ઉમર ૧૫ થી ૨૫ છોકરીઓ, ઉમર ૧૫ થી ૨૫ છોકરાઓ તેમજ ઉમર ૨૬ થી ૫૦ વર્ષની મહીલાઓ માટે સ્પર્ધામાં સ્પેસીયલ રાઉન્ડ રાખવામાં આવેલ છે.
એક પાસના એક વ્યક્તિના રૂ.૨૦૦ રાખવામાં આવ્યા છે તથા પાસ વગર સ્પર્ધકોને અને જોવા વાડા ને પણ એન્ટ્રી નહી મળે તો પાસ કલેક્ટ કરી લેવા, પાસ ફરજિયાત છે.તેમજ આ સ્પર્ધામાં જજનો નિર્ણય આખરી ગણાશે તથા સ્પર્ધાના સમયે બધાએ સહયોગ આપવો જેથી આયોજન જાજરમાન બની શકે.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં ૩૮૯ સ્કૂલ વાન ચેક કરવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ”...
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...