લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા બીજી ઓક્ટોબરે નવરાત્રી મહોત્સવમાં નાની-મોટી ૭૦ બાળાઓને પ્રોત્સાહિત કરાઈ
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમા બીજી ઓકટોમ્બરે ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે તેમજ વિશ્વવૃદ્ધ દિવસના રોજ નવલખી રોડ પર આવેલ રણછોડનગર સોસાયટીમાં સાઈ મંદીર તથા હનુમાનજી મંદિરના પટાંગણમાં ગરીબ પરિવારની બાળાઓ કે જેઓએ નવરાત્રિ ગરબીમાં ભાગ લીધો હોય તેવી નાની મોટી ૭૦ બાળાઓ અને સેવક બહેનોને પ્રોત્સાહીત કરતા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર સેક્રેટરી, કેશુભાઈ ખજાનચી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ, ટી.સી. ફુલતરિયા સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર, રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મનીલાલભાઈ કાવર, મહાદેવભાઇ ચિખલિયા, પ્રાણજીવન ભાઈ રંગપડીયા તથા મંદિરના સંચાલક પુજારી બાબુભાઈ અને સોસાયટીના રહીશોની હાજરીમાં બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યો એ પ્રોત્સાહિત કરી સાથે નાની બાળાઓના ગરબા રાશ નિહાળી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ બાળાઓ પણ ખૂબજ ખુશ થઈ આ રીતે સ્લમવિસ્તારની દીકરીઓને મદદરૂપ થઈ દરેક સભ્યો આંનંદિત થયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...