Sunday, May 4, 2025

અસ્થિર મગજના વ્યક્તિનુ તેના પરિવાર સાથે વાંકાનેર તાલુકા પોલીસે મીલન કરાવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટ વાળો પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોય તેના પરીવારનો સંપર્ક કરી તેના પરીવાર સાથે શુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર