કોરોના ધીમે ધીમે મોરબીમાં પગપેસારો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે કોરોના ના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ હાલ હવે ધીમે ધીમે કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થયો છે.
જિલ્લામાં આજ કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા છે. મોરબી સિટી વિસ્તારમાં કોરોના ના ૨ કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નાં ૧ કેસ નોંધાયા છે. ત્યારે આમ જિલ્લામાં આજ રોજ કુલ ૩ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોના થી સંક્રમિત થયેલ દર્દીઓ ની સંખ્યા ૧૩ એ પહોંચી છે. ત્યારે ફરી પણ કોરોનની ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી બન્યું છે.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...