મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. તેમના વતન લક્ષ્મીવાસ મુકામે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ્થાને બેસણું રાખેલ છે.
મયુર નગરી ને કોઈની મેલી નજર લાગી ગઈ હોય તેમ છાશવારે કરોડો ની કિંમતી જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે જે કચરી પૂરતા સીમિત હતા હવે આ કૌભાંડો RDC બેંક સુધી પગ પેસારો કરી ગયા છે
મોરબીની મધ્ય માં આવેલ RDC ગ્રામ્ય શાખા માર્કેટિંગ યાર્ડ બ્રાંચ મા ૧૫ વર્ષ થી બેક...
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...