Sunday, May 18, 2025

મોરબી: પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા આજરોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડી માં ઘડિયા લગ્ન યોજાય જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ. બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ના સુપુત્ર ચિ. રિકીન કુમાર સાથે યોજાયા સાથે યોજાયા હતા

તો બીજા લગ્ન રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયા ના સુપુત્ર ચિ. ડેનિસ કુમાર ના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ની સુપુત્રી ચિ કોમલબેન સાથે યોજાયા હતા

આ ઘડિયા લગ્ન માં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાબાલુભાઈ આઘારા, ભોરણીયા સાહેબ તથા પાટીદાર સમાજ ના આગેવાનોએ હાજર રહી પ્રભુતા માં પગલાં પાડનાર નવ દંપતિ ને આશીર્વાદ આપીયા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર