Wednesday, June 18, 2025

મોરબીના રવાપર ગામના નીવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગત બેસણું:- તારીખ ૨૦/૦૬/ ૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર ગામ મોરબી ખાતે રાખેલ છે.

                     લી..

ભોગીલાલ દેવજીભાઈ ચારોલા, વસંતભાઈ દેવજીભાઈ ચારોલા, શાંતિલાલ દેવજીભાઈ ચારોલા, અમૃતલાલ દેવજીભાઈ ચારોલા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર