મોરબી: સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે તા.૨૦-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સમય સાંજના ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમીક “જેઠાલાલની જમાવટ” નાટક શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ – ગ્રાઉન્ડ બોનિપાર્ક- રવાપર ગોલ્ડ માર્કેટ પાછળ મોરબી ખાતે નાટક ભજવાશે.
તેથી સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા સહર્ષ ધર્મપ્રેમી ભાવીભક્તો તથા સર્વે ભાઈ બહેનો વડિલો તથા યુવકોનો ઉત્સાહ વધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...
મોરબી શહેર તેમજ જિલ્લામાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તેમજ જ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે અને વ્યાજખોરો આજે પણ બેફામ બની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય...