મોરબી:હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ તબીબ સેવા આપશે
કેમ્પમાં સેવાઓ આપનાર ડોકટરોની ટીમ ડો. પ્રતિક જે. દેસાઇ(માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હાડકા, સાંધા તથા કમરના રોગોના નિષ્ણાંતડો. યોગીતા જેતપરીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. મોસમી ભટ્ટાસણા(માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હૃદય, ફેફસા તથા શરીરની ફિટનેસના નિષ્ણાંત ડો. દેવાંશી વસીયાણી (બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. બંસી કકાસણીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. ટર્વિંકલ દેત્રોજા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. નિશા પાંચોટીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી) (આઇ.એ. એફ.ટી.સર્ટીફાઇડ / ફિટનેસ નિષ્ણાંત સેવા આપશે
કેમ્પ તારીખ અને સ્થળ તારીખ: ૦૩/૦૬/૨૦૨૩, શનીવાર
સ્થળઃ ચોથો માળ, પટેલ શોપીંગ સેન્ટર,અવની પાર્ક ચાર રસ્તા, મયુર પેલેસ સામે, કેનાલ રોડ, મોરબી.સમયઃ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે, સાંજે ૪: ૦૦ થી ૭:૦૦
ફ્રી નિદાન કેમ્પની સેવાઓ :-
વધુ માહિતી માટે સંપર્ક ડો. પ્રતિક જે. દેસાઇ – ૮૨૩૮૨૯૩૨૦૬
કેમ્પમાં આવો ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા.
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડયા દ્વારા...
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર રહ્યા હતા.
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગ્રામ સભામાં થયેલ...
વાંકાનેર: તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ...