મોરબીનાં પીપળીયા ચોકડી થી આગળ વર્ષામેડી જવાના રસ્તે આવેલ ગુરુકૃપા મીલ નામની સાબુની ફેકટરીમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી
જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસસ ને જાણ કરતા મોરબી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવીને અંદાજીત એક જ કલાકમાં આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતી
સદ નસીબે આ આગની ઘટનામા કોઈ જાનહાની થયેલ નથી અને આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)