મોરબીનાં પીપળીયા ચોકડી થી આગળ વર્ષામેડી જવાના રસ્તે આવેલ ગુરુકૃપા મીલ નામની સાબુની ફેકટરીમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી
જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસસ ને જાણ કરતા મોરબી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવીને અંદાજીત એક જ કલાકમાં આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતી
સદ નસીબે આ આગની ઘટનામા કોઈ જાનહાની થયેલ નથી અને આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...