જિલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને
(1)ઓવર ઓલ
(2) COVID : 19 . ( PREPAREDNESS . & RESPONSE )
(3) OPERATION AND MAINTENANCE
(4) Handwashing with Soap
એમ કુલ 4 કેટેગરીમાં દરેકમાં 90% સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે.
આ એવોર્ડ સમારોહ આજ રોજ brc ભવન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન સાર્થક વિદ્યામંદિર તરફથી સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે આ એવોર્ડ શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...