Wednesday, April 24, 2024
- Advertisement -spot_img

TAG

covid 19

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 11 કેસ નોંધાયા,વેક્સિનેશન અંગે જાગૃતતા લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

ભારતમાં 63 દિવસ પછી એક લાખથી ઓછા નવા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 86,498 નવા કેસ નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસ સંક્ર્મણની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે. ઝડપથી વધતા જતા કોવિડ-19 સંક્ર્મણના કેસ ઘટી રહ્યા છે. ૬૩ દિવસ પછી...

હવે ઘરે બેઠા 15 મિનિટમાં કરો કોરોના ટેસ્ટ, Coviself ઓનલાઇન અને ફાર્મસીમાં ઉપલબ્ધ થશે !

ગત મહિને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની મંજૂરી મળ્યા બાદ માયલાબ ડિસ્કવરી સોલ્યુશન્સએ ગુરુવારે તેની કોવિડ સેલ્ફ-ટેસ્ટ કીટ, કોવિસેલ્ફના વ્યાપારી લોન્ચિંગની ઘોષણા...

ચીનમાં ફરી કોરોના વાયરસનો પગ પેસારો વધ્યો, સૌથી વધુ વસ્તી ધરાવતા ગુઆંગદોંગમાં લોકડાઉન કડક.

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ગુઆંગદોંગ (Guangdong) ના શહેરોમાં કોરોના વાયરસના કેસોની...

મહારાષ્ટ્ર: હોમ આઇસોલેશન બંધ, જિલ્લાના નવા કોરોના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં...

સોનુ સુદને ભગવાન માનીને તેમના ચાહકોએ પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો, સોનુએ આ અંગે પ્રતિક્રિયા આપી કરી આ વિશેષ અપીલ

કોરોનાકાળમાં ગયા વર્ષથી લોકોની મદદ કરીને તેમના મસીહા બનનાર અભિનેતા સોનુ સૂદ હજુ પણ સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ વખતે સોનુ સતત...

કોવિડ 19: સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કોરોનાના ભારતીય વેરિએન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. જાણો શું છે કારણ ?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...

કોરોનાને કારણે આ રાજ્ય સરકારે યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખતાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવશે.

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આ સંજોગોને કારણે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત...

તાજા સમાચાર

- Advertisement -spot_img