Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

Cricket news

ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું...

દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7...

પૂર્વ કેપ્ટનએ કર્યો ખુલાસો : જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ વચ્ચે શું છે તફાવત?

છેલ્લા દાયકામાં ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લાં 10 વર્ષમાં 50 ઓવરના વર્લ્ડ કપથી લઈને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું...

MS Dhoni ના ઘરે નવા મહેમાનનું સ્વાગત, દીકરી જીવા સાથેની ક્યૂટ તસવીર શેર થઇ, જાણો કોણ છે આ નવું મહેમાન

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કાર અને બાઇક પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તેમણે દેશની સેવાને ધ્યાનમાં રાખીને સૈન્ય પ્રેમ પણ બતાવ્યો છે. આંતરરાષ્ટ્રીય...

નેધરલેન્ડએ 14 વર્ષ બાદ આયર્લેન્ડને વન ડે મેચમાં એક રનથી હરાવ્યું.

નેધરલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડેની શ્રેણી રમાઈ રહી છે, જે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. નેધરલેન્ડે આ જ...

આજે ઈંગ્લેન્ડ માટે રવાના થશે ભારતીય ક્રિકેટ ટીમ, એ પહેલા કોહલી મીડિયા સમક્ષ આવશે.

ભારતીય ક્રિકેટ ટીમ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે મોડી રાત્રે યુકે જવા રવાના થશે. આ...

WTC ફાઇનલ ડ્રો અથવા ટાઇ થશે ત્યારે શું થશે? ICC એ કરી આ જાહેરાત.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને...

આઇપીએલ 2021: બાકીની મેચો માટે India vs England ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ બદલાશે ? બીસીસીઆઇએ ઇસીબીને આ વિનંતી કરી.

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...

બીસીસીઆઇના વડા સૌરવ ગાંગુલીએ આઇપીએલ-14ની બાકીની મેચો અંગે સ્પષ્ટતા કરી કે…..

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બાકીની 31 મેચો ક્યારે અને ક્યાં થશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. બીસીસીઆઈ પાસે ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવા...

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....

વર્લ્ડ ટી-20 : નવની જગ્યાએ પાંચ શહેરમાં યોજાઈ શકે છે ટી-20 વર્લ્ડ કપ.

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે બીસીસીઆઇને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં યોજાશે. જોકે, તે નવને બદલે પાંચ શહેરોમાં યોજાઈ શકે છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img