Thursday, April 25, 2024
- Advertisement -spot_img

TAG

education

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં...

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ,કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે....

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

કોરોનાને કારણે આ રાજ્ય સરકારે યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખતાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવશે.

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આ સંજોગોને કારણે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત...

CA Exam May 2021: સીએ ફાઇનલ અને ઇન્ટરમિડિયેટની પરીક્ષાઓ માટે આવતીકાલે એપ્લિકેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવશે, આ તારીખ સુધી થઇ શકશે રજીસ્ટ્રેશન.

જે વિદ્યાર્થીઓ સીએ ઇન્ટર અને મે 2021ની ફાઇનલ પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવાથી વંચિત રહી ગયા છે તેમના માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે....

Maharashtra HSC Admit Card 2021:મહારાષ્ટ્ર બોર્ડ આ તારીખે જાહેર કરશે ધો.12 નું એડમિટ કાર્ડ, જાણો પુરી વિગત.

મહારાષ્ટ્ર બોર્ડ આવતી કાલે એટલે કે 3 એપ્રિલ, 2021 ના ​​રોજ HSC પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ 2021 (HSC Admit Card 2021) જારી કરશે. શાળાઓ...

ગુજરાતની સરકારી માધ્યમિક શાળાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકોની આટલા ટકા જગ્યાઓ ખાલી હોવાની માહિતી શિક્ષણ મંત્રીએ આપી.

ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની 32 ટકા અને આચાર્યોના પદ માટે 80 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. 24...

રાજ્યની કોલેજોમાં FY શરુ કરવાની સરકારની યોજના,4 લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય

ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે...

પ્રજાસત્તાકના 71 વર્ષ નિમિતે જાણો ભારતે મેળવેલ સિદ્ધિઓ વિશે.

આ વખતે 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ આપણે સ્વતંત્ર ભારતનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. આઝાદી પછીના છેલ્લા સાત દાયકામાં, આપણા દેશએ...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img