Thursday, April 25, 2024
- Advertisement -spot_img

TAG

Farmers Protest

પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરનો ધેરાવ કરવા જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...

Rakesh Tikait Birthday: યુપી ગેટ પર મનાવવામાં આવી રહ્યો છે રાકેશ ટિકૈતનો જન્મદિવસ, જાણો મોટા ભાઈ શું ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.

આજે એટલે લે 4 જૂને ખેડૂત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રાકેશ ટિકૈતનો જન્મદિવસ છે, જે આંદોલન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિનાથી ચાલી...

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટના છલક્યા આંસુ, કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓનો ઉલ્લેખ કરતા દંગલ ગર્લે કહી આ વાત.

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટે ત્રણેય કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે પોતાના ગામ દાદરીમાં પ્રવેશ દરમિયાન થયેલ વિરોધને ખોટો...

ખુલાસો: ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા, મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ?

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને...

એવું તો શું થયું કે પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુએ અને અમૃતસરમાં પુત્રી રાબિયાએ ઘરની છત પર કાળો ધ્વજ મૂક્યો ?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...

ટિકરી બોર્ડર ગેંગ રેપ કેસ : પીડિતાનો મોબાઇલ પોલીસને સોંપ્યો, ફોરેન્સિક તપાસમાં ખુલાસો થશે !

બંગાળથી ટિકારી સરહદ આંદોલન માટે આવેલી 25 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારના કેસમાં અત્યાર સુધી દફનાવવામાં આવેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા...

લોકડાઉનના વિરોધમાં આવ્યા ખેડૂત સંગઠનો, 8 મેના રોજ પંજાબમાં તમામ બજારો ખોલવાની હાકલ કરી.

પંજાબમાં ૩૨ ખેડૂત સંગઠનોએ લોકડાઉનના વિરોધમાં ૮ મેના રોજ પંજાબભરમાં બજારો ખોલવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ વેપારીઓ અને સામાન્ય લોકોને ૮ મેના રોજ બજાર...

કિસાન આંદોલન: મેટ્રો મેન ઇ શ્રીધરને ખેડૂતોના આંદોલનનો વિરોધ કર્યો, જાણો શું કહ્યું.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં યુપી ગેટ પર ખેડૂતોના ધરણા 28 નવેમ્બરથી ચાલી રહ્યા છે. મેટ્રો મેન ઇ શ્રીધરન પણ ખેડૂતોના ધરણાનો વિરોધ...

કિસાન આંદોલન: જાણો ક્યાં કારણોથી ફરી પંજાબના ખેડુતો ટ્રેક્ટર ટ્રોલી દ્વારા દિલ્હી આવી રહ્યા છે ?

કૃષિ કાયદાના વિરોધમાં કુંડલી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પંજાબ અને અન્ય સ્થળોએથી લોકો ફરી એકવાર આવવા લાગ્યા છે. બહારથી આવતા લોકો અને આંદોલનકારીઓની...

જાણો કેવી રીતે કોરોના વાયરસ સામેની લડતમાં ખેડૂતોનું પ્રદર્શન એક મોટી સમસ્યા બની ગયું છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં દરરોજ કોરોના વાયરસ સંક્ર્મણના લાખો કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે દિલ્હી-એનસીઆર સરહદ પર મહામારીના સમયે ખેડૂતો તેની લડાઈમાં અડિંગો જમાવીને બેઠા...

તાજા સમાચાર

- Advertisement -spot_img