Friday, June 5, 2026
- Advertisement -spot_img

TAG

follow

પશ્ચિમ બંગાળ: રાજ્યપાલે મમતા કેબિનેટના 43 મંત્રીઓને શપથ લેવડાવી, જાણો મંત્રીમંડળમાં ક્યાં નવા ચહેરા થયા સામેલ.

બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સોમવારે બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે રાજભવનના થ્રોન...

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, જામનગર જીલ્લામાં કોરોના મામલે મૃત્યુદરમાં ઘટાડો.

જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોનાના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે ઘટી ને...

રાજસ્થાનમાં પેટ્રોલ 102 રૂપિયાને પાર, ડીઝલ 90 રૂપિયાને પાર, આના કારણે વધ્યા ભાવ ?

દેશના પાંચ રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો બાદ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો હતો. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની...

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને કોરોના સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોના વાયરસના સંક્ર્મણને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને...

આ શહેરમાં નમાઝ માટે એકઠા થયા 100થી વધુ મુસ્લિમો, કોરોના ગાઈડલાઇનના લીરેલરા ઉડાડ્યા.

ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્ર્મણના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાદવામાં...

અભિનેત્રી કલ્કી કોચલીનએ જણાવી આપબીતી કહ્યું માતા બન્યા પછી તે ડિપ્રેશનમાંથી પસાર થઈ હતી, અને આખું શરીર….

કોચલીન ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંની એક છે જે નિખાલસતાથી બોલવામાં શરમ અનુભવતી નથી. કલ્કીએ પોતાની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે તેના વ્યાવસાયિક જીવન...

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

શું તમે જાણો છો ? ખાવાની આ વસ્તુઓ વિશે જે ક્યારેય એક્સપાયર થતી નથી.

રસોડામાં અથવા ઘરના અન્ય કામમાં વપરાતા તમામ વસ્તુઓની એક્સપાયરી ડેટ હોવી આવશ્યક છે. આનો અર્થ એ છે કે આ સામગ્રી અમુક સમય પછી બગડી...

આ દેશોમાં જમીનમાં કાપડને દફનાવીને જમીનની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે, જાણો આ રીત વિશે ?

ખેડૂતો માટે માટીની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાં માટીની ગુણવત્તા તપાસવાની ઘણી રીતો છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને ખેડૂતો માટીની ગુણવત્તા ચકાસવા માટે...

કોરોના સામેની લડાઈમાં વિરાટ અને અનુષ્કાની નવી પહેલ, જરૂરિયાતમંદ લોકો માટે આ અભિયાન શરૂ કર્યું.

ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેતા અનુષ્કા શર્માએ ફંડ એકત્ર કરવાના પ્રોજેક્ટમાં 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, સાથે જ દેશની કોરોના...

તાજા સમાચાર

- Advertisement -spot_img