Friday, May 3, 2024
- Advertisement -spot_img

TAG

follow

પાકિસ્તાનમાં મોટો ટ્રેન અકસ્માત: સિંધમાં બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 30નાં મોત, 50થી વધુ ઘાયલ.

સોમવારે વહેલી સવારે પડોશી પાકિસ્તાનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. સિંધ પ્રાંતમાં ડાહરકીમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા...

શરૂ રહશે લોકડાઉન પરંતુ, સોમવારથી દુકાનો ખુલશે, દિલ્હી મેટ્રો પણ દોડશે, અરવિંદ કેજરીવાલે કર્યું એલાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 7 જૂન પછી એક અઠવાડિયા સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ બજારો...

IT Rules 2021: ટ્વિટરને સરકારની છેલ્લી ચેતવણી, નવા નિયમો તાત્કાલિક લાગુ કરો, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ, ટ્વિટર દ્વારા આઇટી નિયમોનો...

પૂર્વ કેપ્ટનએ કર્યો ખુલાસો : જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ વચ્ચે શું છે તફાવત?

છેલ્લા દાયકામાં ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લાં 10 વર્ષમાં 50 ઓવરના વર્લ્ડ કપથી લઈને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું...

Maharashtra Unlock Guideline: મહારાષ્ટ્રમાં 5 સ્તરીય ‘અનલોક’ યોજનાની જાહેરાત, લેવલ -1 જિલ્લાઓને સૌથી વધુ છૂટ.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની...

પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરનો ધેરાવ કરવા જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...

યામી ગૌતમે કર્યા ચુપચાપ લગ્ન તો દોસ્તો બોલ્યા- આને કહેવાય પરફેક્ટ સર્જિકલ સ્ટ્રાયક

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમે 4 જૂને તેના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો હતો. યામીએ સોશિયલ મીડિયા દ્વારા તેના લગ્ન થયાની જાહેરાત કરી હતી....

RBIએ કરી મોટી જાહેરાત – 1 ઓગસ્ટથી બેંકની રજાઓમાં પણ મળી શકશે વેતન, હપ્તા અને બિલ પણ જમા થશે.

1 ઓગસ્ટ, 2021થી તમે બેંકની રજાઓમાં પણ તમારા ખાતામાં પગાર મેળવી શકશો. તમે રવિવાર અથવા રજાઓમાં તમારા ઘર, કાર અથવા ખાનગી લોન, ટેલિફોન, ગેસ...

પીએમ મોદીએ World Environment Day પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યું, વર્ષ 2020-2025 માટેના રોડમેપ અંગે નિષ્ણાત સમિતિનો અહેવાલ’ પ્રસિદ્ધ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પેટ્રોલિયમ...

ગુજરાત: 15 જૂનથી રાજ્યમાં લવ જેહાદ કાયદો અમલમાં આવશે, દોષી સાબિત થતા આટલા વર્ષોની સજા ફટકારવામાં આવશે.

ગુજરાતમાં હવે બળજબરીથી ધર્મપરિવર્તન કરી છેતરપિંડીથી લગ્ન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લવ જેહાદના કાયદાને મંજૂરી આપી દીધી છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img