Monday, March 16, 2026
- Advertisement -spot_img

TAG

government

રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...

મહારાષ્ટ્ર કોરોના દર્દીઓની જીનોમ સિક્વિન્સીંગ કરશે,લગભગ ત્રણ મહિના ચાલનારી પ્રક્રિયા પાછળ રૂ.1.62 કરોડનો ખર્ચ થશે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેની પ્રકૃતિનો અભ્યાસ...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

બે વર્ષમાં 313 સિંહો માર્યા ગયા, છતાં ગુજરાત મધ્યપ્રદેશને 10 સિંહો આપવા તૈયાર નથી !

દેશના ફક્ત ગીરના અભ્યારણ્યમાં મળી આવતા સિંહો (બબ્બર સિંહ અથવા એશિયાટિક સિંહ) માટે મધ્યપ્રદેશ રાહ જોઈને બેઠું છે પરંતુ ગુજરાત સરકાર 10 સિંહો આપવા...

જે લોકો પોતે સરકાર સાથે કૃષિ સુધારણાની હિમાયત કરતા હતા, આજે તેમનો વિરોધ કેમ ?

આવશ્યક કોમોડિટીઝ એમેન્ડમેન્ટ એક્ટ -2020 નો હેતુ ખાસ સંજોગો સિવાય કૃષિ ઉત્પાદનોના ઉત્પાદન અને વિતરણ પર વધુ પડતી કાનૂની પકડ ઢીલી કરવી, કૃષિ ક્ષેત્રે...

ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ‘ઉદ્યોગ મંથન’ ની શરૂઆત કરી રહી છે.

ભારત સરકાર ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમો ચલાવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા વિભાગ...

પીએમ મોદીએ પંડિત દીનદયાલની પુણ્યતિથિ પર કહ્યું – સરકાર બહુમતીથી ચાલે છે, પરંતુ દેશ સર્વાનુમતે ચાલે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જન સંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના કાર્યકરો અને સાંસદોને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં તેમણે કહ્યું...

રાજ્યની કોલેજોમાં FY શરુ કરવાની સરકારની યોજના,4 લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય

ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,349ને પાર,આજે એકનું કોરોનાથી મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા...

National Girl Child Day 2021 : થીમ, ઇતિહાસ અને મહત્વ જાણો.

ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ 2008 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હતી. રાષ્ટ્રીય બાલિકા...

તાજા સમાચાર

- Advertisement -spot_img