Monday, May 6, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

દૂધસાગર ડેરી કૌભાંડ: ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપ, શરતી જામીન મળી

દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતિ અને કરોડો રૂપિયાના કૌભાંડના આરોપમાં હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા...

ગુજરાત લોકલ બોડી ઇલેક્શન 2021: ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થીમ સોન્ગ લોન્ચ કર્યું.

ગુજરાતમાં ભાજપે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ફિલ્મ લોન્ચિંગ ની જેમ, ચૂંટણી માટેના એક થીમ ગીત "શહેર-શહેર, ગામડે ગામડે...

PM મોદીએ ન્યાયતંત્રનું મહત્વ જણાવ્યું, કહ્યું – ડિજિટલ ઈન્ડિયા મિશન દ્વારા સિસ્ટમ બની આધુનિક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ બહાર...

રાજકોટ મનપા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ,18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની...

રાજ્યની કોલેજોમાં FY શરુ કરવાની સરકારની યોજના,4 લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય

ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે...

1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી,અહેમદ પટેલ- અભય ભારદ્વાજના નિધનને પગલે 2 બેઠક માટે યોજાશે ચૂંટણી

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,349ને પાર,આજે એકનું કોરોનાથી મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા...

ગણતંત્ર દિવસની પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર,જાણો શા માટે ?

દેશના ગણતંત્ર દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિરનો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ Sun Temple બેજોડ...

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝએ ચીનથી થતી આયાત 60 % જેટલી ઘટાડી નાખી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

તાજા સમાચાર

- Advertisement -spot_img