Sunday, April 5, 2026
- Advertisement -spot_img

TAG

india

કલોલ સીટી સર્વે કચેરીમાં ACBનો સપાટો: ૧૦ જમીનની નોંધ પાડવા ₹૫૦ હજારની લાંચ લેતા બે સર્વેયર ઝડપાયા

ગાંધીનગર:અમિત દવે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડીકોય ઓપરેશન પાર પાડ્યું...

ગોંડલ એસટી ડીપો ને માર્કેટ યાર્ડ આસપાસ નેશનલ હાઇવે પર અધ્યતન બસ પોર્ટ બનાવો.

ગોંડલ શહેર એટલે એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ તેમજ અહીં ઓઇલ મિલ મમરા સિમેન્ટ પ્રોડક્ટ તેમજ ખાદી વિશ્વસ્તરે ચમકે છે ત્યારે અહીં ગામ...

રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ‘દ્રાક્ષ-નારંગીનો ફલકૂટ’ ધરાવામાં આવ્યો .

રાજકોટ: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ તથા SGVP ગુરુકુલ રીબડાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મેમનગર...

સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.

સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ:  આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42...

સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા...

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

ભારત રસીના ઉત્પાદનમાં વધારો કરીને વિશ્વમાં ગેમ ચેન્જર બની શકે છે, અમેરિકા મદદ કરવા તૈયાર !

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ભારત કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારશે તો તે સરહદોથી આગળ વધીને ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્ય વિભાગના...

PUBG નું ભારતીય વર્ઝન Battlegrounds Mobile India એ લોન્ચિંગ પહેલા મચાવી ધૂમ, ફક્ત 2 અઠવાડિયામાં 2 કરોડ પ્રિ-રજીસ્ટ્રેશન થયા, જાણો ગેમ ક્યારે થશે લોન્ચ...

આતુરતાપૂર્વક PUBG લવર્સ બેટલગ્રાઉન્ડ્સ ઇન્ડિયાના ભારતીય વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, લોન્ચ થયા પહેલા જ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં તેજી જોવા મળી રહી છે....

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૨ લાખ કેસ નોંધાયા, લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા.

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્ર્મણના ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન લગભગ...

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

તાજા સમાચાર

- Advertisement -spot_img