TAG
India vs England
આજે ઈંગ્લેન્ડ માટે રવાના થશે ભારતીય ક્રિકેટ ટીમ, એ પહેલા કોહલી મીડિયા સમક્ષ આવશે.
ભારતીય ક્રિકેટ ટીમ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે મોડી રાત્રે યુકે જવા રવાના થશે. આ...
વિદેશી ધરતી પર કમાલ કર્યો, ઘર પર ભારતીય ઓપનર અંગ્રેજો સામે નાકામ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ રમવામાં આવી રહી છે. પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને...
IPL 2021 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો, આ ખેલાડી ઘણી મેચ રમી શકશે નહીં.
ક્રિકેટ બોર્ડે (ઇસીબી) એ પુષ્ટિ કરી છે કે ઇંગ્લેન્ડની ટીમનો ઝડપી બોલર જોફ્રા આર્ચર કોણીમાં થયેલી ઈજા બાદ ભારત સામેની વનડે શ્રેણીનો ભાગ નહીં...
ભારતીય ટીમ માટે ખુશખબર, ઇંગ્લેન્ડનો આ તૂફાની બોલર વનડે શ્રેણીમાં નહીં રમે ?
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ શનિવારે અમદાવાદમાં ટી -20 શ્રેણી બાદ ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ભારતમાં...
BCCIએ વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું, આ ત્રણ નવા ખેલાડીઓને તક મળી.
ભારત અને ઇંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની ટી -20 સિરીઝ રમી રહ્યા છે, જેનો અંતિમ મુકાબલો શનિવાર, 20 માર્ચે થવાનો છે. આ પછી, બંને ટીમો...
સતત ફ્લોપ થયા પછી,આ કારણથી ભારતીય બેટિંગ કોચએ કેએલ રાહુલને જણાવ્યો ટી -20 નો શ્રેષ્ઠ બેટ્સમેન.
કેએલ રાહુલ ખૂબ જ નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, તેણે ઇંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટી -20 મેચોમાં ખરાબ પ્રદર્શન દ્વારા તેમના ચાહકોને નિરાશ...
ત્રીજી ટી 20 પહેલા વિરાટ કોહલીને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે, લેવો પડશે આ કડક નિર્ણય.
ઈંગ્લેન્ડ સામેની પાંચ ટી -20 મેચની શ્રેણીમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે, પ્રથમ મેચ હાર્યા બાદ ટીમે બીજી મેચમાં 7 વિકેટથી વિજય નોંધાવ્યો...
જીત હાંસલ કરનાર ઇંગ્લેન્ડની ટીમના આ દમદાર ખેલાડી મૂળ ઇંગ્લેન્ડના નથી.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં વિશ્વની નંબર વન ટી 20 ટીમ છે અને તેનું પ્રદર્શન પણ તેની આ સ્થિતિને સાબિત કરે છે. ભારત સામેની પાંચ...
કેપ્ટન જો રૂટે કર્યો ખુલાસો, કહ્યું શા માટે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સિરીઝને ડ્રો કરવા માંગે છે ?
ભારત સામેની ચોથી મહત્વપૂર્ણ ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટે કહ્યું છે કે જો તેની ટીમ આ ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહેશે...
મોટોરાના મેદાન પર ખેલાડીઓને મળશે આ ખાસ સુવિધા, જે વિશ્વના કોઈ પણ ખૂણામાં ઉપલબ્ધ નથી.
24 ફેબ્રુઆરી 2021 બુધવારનો દિવસ વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ યાદગાર દિવસ બની રહ્યો છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવશે. ભારત...