Friday, May 17, 2024
- Advertisement -spot_img

TAG

india

મમતાની મુશ્કેલીઓ વધી: ટીએમસીના આ નેતા ચૂંટણી લડશે નહીં, જાણો શું આપ્યું કારણ.

પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મિશન બંગાળના મૂડમાં જોવા મળેલી, ભારતીય જનતા પાર્ટી યુદ્ધના ધોરણે તેની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે....

ભારતમાં Alexa ના 3 વર્ષ થયા પુરા થયા, કંપની આપશે આ ઓફર.

એમેઝોન એલેક્ઝા ત્રણ વર્ષથી ભારતમાં છે. એમેઝોનનો અવાજ આસિસ્ટન્ટ એલેક્ઝા વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ખાસ કરીને ભારતમાં હવે તે વેગ પકડશે. ભારતમાં એલેક્ઝાને...

ભારતમાં ટ્વિટર થયું ઠપ, આ 12 શહેરોના વપરાશકર્તાઓ થયા સૌથી વધુ પરેશાન.

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર શુક્રવારે રાત્રે ભારતમાં ઘણા વપરાશકર્તાઓ માટે ઠપ થઈ ગયું હતું. ડાઉનડેક્ટર દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતમાં 900 જેટલા...

મિત્ર દેશ પાકિસ્તાનને ચીની પ્રસાશન આપશે આધુનિક યુદ્ધ જહાજો અને સબમરીન,ભારત માટે નવું કાવતરું રચ્યું !

ચીની નૌકાદળના વડાએ કહ્યું કે તેઓ તેમના મિત્ર દેશ પાકિસ્તાન નેવીને ચાર આધુનિક યુદ્ધ જહાજો અને આઠ સબમરીનથી સજ્જ કરશે. તે પાકિસ્તાની નૌકાદળની ફાયરપાવર...

રાજ્યની કોલેજોમાં FY શરુ કરવાની સરકારની યોજના,4 લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય

ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે...

ભારતમાં એંટીબાયોટિક દવાના સેવનમાં 30%નો વધારો થયો, જો તમે પણ આ દવા લો છો તો થઇ જાવ સાવધાન.

એન્ટીબાયોટીક વૈશ્વિક રોગચાળાઓમાં ખૂબ ચર્ચિત શબ્દ રહ્યો છે. ભારતમાં એન્ટિબાયોટિક્સ લેનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. એક તાજેતરના અહેવાલમાં, ભારતમાં એન્ટિબાયોટિકનું સેવન...

ભારતમાં બનેલી કોરોનાની રસી પાકિસ્તાનીઓ લેશે, એસ્ટ્રાઝેનેકાના 17 મિલિયન ડોઝ ખરીદ્યા

કોરોના માટેની રસી શોધી રહેલા પાકિસ્તાનીઓની શોધ આખરે ભારતમાં જ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોનાની રસી મેળવી...

લોકલ ટ્રેનમાં કોઈએ ક્યારેય ઓળખ્યો ન હતો. હવે તે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બની ગયો જાણો કોણ છે આ ખેલાડી ?

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર વિશે હવે કોઈ પરિચય આપવાની જરૂર નથી રહી. શાર્દુલ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં વિજયના નાયકોમાંનો એક જબરદસ્ત ખેલાડી...

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિતે અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું તેમણે ?

રાષ્ટ્રિય મતદાતા દિન પર ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા માટે વિશેષ પુરસ્કારો પ્રસ્તુત કર્યા. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, 'હું...

ભારતીય સેનાએ ચીની આક્રમણને નિષ્ફળ બનાવ્યો, અથડામણમાં 20 ચીની સૈનિકો ઘાયલ થયા.

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ગત વર્ષના મે મહિનાની શરૂઆતથીં જ ગતિવિધિઓ ચાલુ છે. આ દરમિયાન, ફરી એકવાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે...

તાજા સમાચાર

- Advertisement -spot_img