Thursday, April 25, 2024
- Advertisement -spot_img

TAG

Maharashtra

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

મહારાષ્ટ્ર: હોમ આઇસોલેશન બંધ, જિલ્લાના નવા કોરોના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...

કોવિડ હોસ્પિટલમાં આગ: મુંબઈ વિરારમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી; આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા, મોદીએ વ્યથા વ્યક્ત કરી.

શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના...

મહારાષ્ટ્રમાં રેમડેસિવીરનો અભાવ, આરોગ્ય પ્રધાન ટોપેએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર પાસે 50,000 ઇન્જેક્શનની માંગ કરીશ.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસોને કારણે રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ તીવ્ર પ્રમાણમાં પણ વધી રહી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું...

શાળાઓ બંધ: કોરોના કેસોમાં વધારો થવાને કારણે રાજ્ય સરકાર એલર્ટ , જાણો ક્યાં ક્યાં શાળાઓ બંધ કરવામાં આવી

દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે.મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, કર્ણાટકમાં ચેપના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં...

નાગપુર પછી, મહારાષ્ટ્રના આ જિલ્લામાં પણ લોકડાઉન, વધતો જાય છે કોરોનાનો કહેર.

મહારાષ્ટ્રમાં, કોરોનાના ઝડપથી વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પરભણી જિલ્લામાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન શુક્રવારે રાત્રે 12 થી સોમવારે સવારે...

Mukesh Ambani Bomb Scare Case: પોલીસ અધિકારી સચિન વજેને ક્રાઈમ બ્રાંચમાંથી હટાવવામાં આવ્યા,મનસુખની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો.

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, મનસુખ હિરેનના મૃત્યુ કેસના મામલે આજે પણ વિપક્ષે ઘણો હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.હકીકતમાં, રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુકખે...

તાજા સમાચાર

- Advertisement -spot_img