Saturday, April 27, 2024
- Advertisement -spot_img

TAG

mumbai

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

સ્પાઇસ જેટએ ઓપરેશનલ કારણોને લીધે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જવા વિમાનો રદ કર્યા !

ખાનગી ઉડ્ડયન કંપની સ્પાઇસ જેટએ બુધવારે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જઈ રહેલા તેના ત્રણ વિમાનને રદ કર્યું છે. વિમાન રદ કરવા પાછળનું ઓપરેશનલ...

તૌક્તે સંકટ : આજે મુંબઈ એરપોર્ટ ત્રણ કલાક બંધ રહેશે, મુંબઈ માટે ઓરેન્જ ચેતવણી જારી.

દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં, તૌક્તે તુફાનનો ખતરો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટ આજે ત્રણ કલાક માટે બંધ રહેશે. ખાનગી એરપોર્ટે સૂચના...

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

કોવેક્સિન રસીની અછતને લીધે 18 થી 44 વયજૂથનું રસીકરણ બંધ થઈ જશે !

દેશમાં કોરોનાની રસીની તીવ્ર અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના રસીકરણ કાર્યક્રમને ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં 45 થી વધુ ઉંમરના અને 18...

દિલ્હી અને મુંબઈથી પટના જતી ફ્લાઇટ્સ રદ, ઓક્સિજન પહોંચાડવા માટે 36 એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી.

કોરોના સંક્રમણના વધતા પ્રકોપથી હવાઈ મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ ત્યારે જ મુસાફરી કરી રહ્યા છે જ્યારે ઘણી જરૂર હોય. મુસાફરોની અછતને ધ્યાનમાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img