Thursday, May 2, 2024
- Advertisement -spot_img

TAG

national

“ગયા વર્ષે કોરોનાની તુલનામાં માર્ગ અકસ્માતોને કારણે વધુ મોત થયા.” _નીતિન ગડકરી

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે, સરકાર માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગંભીર છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં કોરોના ચેપ કરતાં...

કોરોનાના વધતા જતા કેસોએ ચિંતામાં વધારો કર્યો, પીએમ મોદીની આજે ​​મુખ્યમંત્રી સાથે મિટિંગ, લઈ શકાય છે મોટો નિર્ણય.

દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોએ કેન્દ્ર સરકારની.ચિંતામાં વધારો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ અંગે ​​વધુ વ્યૂહરચના ઘડવા અને ચર્ચા...

Lockdown Returns : ગુજરાતમાં ફરીથી નાઇટ કર્ફ્યુ, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન,સ્કૂલો પર લાગ્યા તાળા

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધી રહેલા ચેપથી ફરી એકવાર...

મહારાષ્ટ્રમાં 50 ટકા પ્રતિબંધ, શાળાઓ પર લટક્યા તાળા, પંજાબમાં બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી.

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધતા કેસને લીધે ફરી એકવાર...

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત અને યુ.એસ. ભેગા મળીને, 2022 સુધીમાં 100 કરોડ રસી બનાવશે.

ક્વાડ દેશો કોરોના મહામારીને પડકારવા માટે ભેગા થયા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બન્ને મળીને કોરોના વાયરસ સામેની લડતમાં રસી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે...

પીએમ મોદીએ ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનું લોકાર્પણ કરતાં,કહી આ મહત્વની વાત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદ્ધભવાનંદજીની ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનો પ્રારંભ કર્યો. મોદીએ આ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે. આજકાલ...

બે વર્ષમાં 313 સિંહો માર્યા ગયા, છતાં ગુજરાત મધ્યપ્રદેશને 10 સિંહો આપવા તૈયાર નથી !

દેશના ફક્ત ગીરના અભ્યારણ્યમાં મળી આવતા સિંહો (બબ્બર સિંહ અથવા એશિયાટિક સિંહ) માટે મધ્યપ્રદેશ રાહ જોઈને બેઠું છે પરંતુ ગુજરાત સરકાર 10 સિંહો આપવા...

370 કલામ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો થયો; વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા !

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી...

WHO મુજબ,દરેક વ્યક્તિને 200 લિટર પાણી મળવું જોઈએ પરંતુ ભારતમાં મળે છે 140 લિટર !

આપણી રોજિંદી દિનચર્યાનો એક અભિન્ન ભાગ છે,દાંત સાફ કરવા, નહાવું, કપડાં સાફ કરવા, શૌચ , ઘરની સાફસફાઈ કરવી, વાહનોની સફાઈ કરવી, રસોઈ કરવી, વાસણો...

WHOની ચેતવણી : બહેરાશએ એક મોટી સમસ્યા છે, 2050 સુધીમાં વિશ્વભરમાં 250 કરોડ લોકો આનો શિકાર હશે !

બહેરાશ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની ચેતવણી છે કે 2050 સુધીમાં, વિશ્વના 250 કરોડ લોકો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચાર લોકોમાંથી એક...

તાજા સમાચાર

- Advertisement -spot_img