Saturday, April 27, 2024
- Advertisement -spot_img

TAG

pm modi

PM મોદીએ PM KISAN Yojana નો આઠમો હપ્તો બહાર પાડ્યો, 9.5 કરોડથી વધુ ખેડૂતોને મળશે લાભ !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક લાભ આપવાના આઠમા હપ્તાને બહાર પાડ્યા . વડા પ્રધાન નરેન્દ્ર...

કેન્દ્ર સરકાર ઉપર ગુસ્સે થયેલ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- દેશમાં લોકો મરી રહ્યા છે, શું આ સમય રેલીઓમાં…….

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

વિધાનસભાચૂંટણી 2021: પીએમ મોદી આજે કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. સૌથી પહેલા કેરળના પલક્કડમાં એક...

પીએમ મોદીએ ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનું લોકાર્પણ કરતાં,કહી આ મહત્વની વાત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદ્ધભવાનંદજીની ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનો પ્રારંભ કર્યો. મોદીએ આ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે. આજકાલ...

કેરળમાં ખેડુતોના સમર્થનમાં રાહુલ ગાંધીએ ટ્રેક્ટર રેલી કાઢી, મોદી સરકારને લીધી આડે હાથ.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​કેરળમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. રાહુલ ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેરળ અને તામિલનાડુના...

રિચા ચઢ્ઢાએ પીએમ મોદીની કેશ લેશ ઇકોનોમી અંગે પ્રતિક્રિયા આપી, ટ્વિટમાં લખ્યું- ખરેખર ……..

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ તેની ફિલ્મમાં સક્રિય રહે છે અને સાથે સાથે કોઈપણ મુદ્દે બિન્દાસ ટીકા ટિપ્પણી આપવાની બાબતમાંપણ ચર્ચામાં બની રહે...

પીએમ મોદીએ પંડિત દીનદયાલની પુણ્યતિથિ પર કહ્યું – સરકાર બહુમતીથી ચાલે છે, પરંતુ દેશ સર્વાનુમતે ચાલે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જન સંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના કાર્યકરો અને સાંસદોને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં તેમણે કહ્યું...

પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં ખેડૂતોના પ્રશ્ન મુદ્દે શું કહ્યું જાણો ?

બજેટની રજૂઆત પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર સતત વાતચીત દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરી રહી...

તમિલનાડુમાં રાહુલ ગાંધીએ મોદી પર નિશાનો સાધ્યો કહ્યું, “તમિલની ભાષા અને સંસ્કૃતિને માન આપતા નથી મોદી”

આ વર્ષે મે મહિનામાં તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે કોઈમ્બતુર...

PM મોદીએ આસામના શિવસાગરમાં એક લાખથી વધુ જમીન વિહોણા લોકોને ભેટ આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના શિવસાગર પહોંચ્યા. આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીના કોરોના મહામારી પછી આસામનો આ પહેલો પ્રવાસ...

તાજા સમાચાર

- Advertisement -spot_img