Tuesday, May 7, 2024
- Advertisement -spot_img

TAG

pm modi

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેમણે ?

ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે...

PM મોદીએ તેજપુર યુનિ.18 મા દિક્ષાંત સમારોહમાં ટિમ ઇન્ડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું તેમણે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્ય પ્રધાન સર્બાંનંદ...

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી...

બજેટ પહેલા 30 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષસ્થાને હશે.

બજેટ પહેલા 30 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજાશે, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેમાં સરકાર સત્રને લગતી કામગીરી અંગે તમામ પક્ષોને જાગૃત કરશે.સંસદીય...

જતા જતા ટ્રમ્પ સરકારે ભારતને ચીનના ખતરાની ચેતવણી આપી છે, રશિયા તરફ પણ ઇશારો કર્યો

થોડા કલાકોમાં પોતાના રાજકીય હરીફ જો બાઈડનને સત્તા સોંપવા જઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો વિદાયનો સંદેશો આપતા કેપિટલ હિલ પર તેના સમર્થકો...

કેન્દ્રનો મોટો નિર્ણય, હવે નેતાજીનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...

દિલ્હી: એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાને ત્રીજા નંબરે આ રસી મળી, સફાઇકર્મચારી મનીષને પહેલા રસી આપવામાં આવી

આજથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. પીએમ મોદીના સંબોધનથી શરૂ થયેલી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ કરોડ લોકોને...

પીએમ મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું, વિકટ સમયને યાદ કર્યા બાદ થયા ભાવુક, જાણો શું કહ્યું તેમણે ?

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોરોના રોગચાળા વચ્ચે થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું લોકાર્પણ કર્યું હતું. આ...

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો...

સુપ્રીમ કોર્ટનો ખેડૂત આંદોલન અંગે મોટો નિર્ણય, ત્રણેય કૃષિ કાયદા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણયથી કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી છે અને ચાર...

તાજા સમાચાર

- Advertisement -spot_img