એન એમ ઓ- મોરબી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ મોરબી દ્વારા ચરક શપથ સમારોહ તથા white coat ceremony પ્રથમ વર્ષ મેડિકલ કોલેજ ના વિદ્યાર્થી માટે આયોજન કરવામાં આવ્યુ હતુ
જેમા મેડિકલ કોલેજના ડિન ડો નિરજ બિસ્વાસ દ્વારા ચરક શપથ લેવળાવ્યા હતા, એન એમ ઓ – મોરબી ના અધ્યક્ષ ડો.વિજય ગઢીયા એ એન એમ ઓ વિશે માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્ય વિશે પ્રસ્તાવમાં વાતો રજુ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો જ્યંતિભાઇ ભાડેસિઆ સાહેબે વિદ્યાર્થીઓને ખુબજ સરસ હળવી શૈલી માં તબિબી છાત્રોને ભવિષ્ય ની ફરજો પ્રત્યે માર્ગદર્શન આપ્યુ હતુ
કોલેજના બધા પ્રાધ્યાપકો તથા અતિથી દ્વારા નવા પ્રથમ વર્ષ ના વિદ્યાર્થી ઓ ને સફેદ એપ્રોચ પહેરાવી આવકાર્યા હતા આ કાર્યક્રમમાં અનેક એમ ઓ – મોરબીના મંત્રી ડોદિપક અઘારા તથા કોષાધ્યક્ષ ડો હિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રાધ્યાપકો અને તમામ સ્ટાફ દ્વારા મહેનત કરી હતી ભવિષ્યમાં કોલેજની પ્રગતી માટે બધાએ ચર્ચા કરી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...