તેમજ કારોબારીના સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે જેમાં સભ્ય તરીકે મનજીભાઈ માવજીભાઈ પરમાર,વશરામભાઈ વાલજીભાઈ ચાવડા,ચિરાગ ભાઈ વિનુભાઈ સારેસા,રવજીભાઈ ભલાભાઈ ચાવડા,કેશવજીભાઇ પ્રેમજીભાઈ મકવાણા,હિમાંશુભાઈ નરેશભાઈ રાઠોડ,જયંતીભાઈ મોતીભાઈ ડાભી,રમેશભાઈ મોતીભાઈ ચૌહાણ,જયંતીભાઈ ડાયાભાઈ પારધી,દિનેશભાઇ અજાભાઈ પરમાર,શૈલેષભાઈ પ્રવીણભાઈ પંચાલ તેમજ ભરતભાઈ ગણેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...