હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું
આ પાંચ દિવસીય આયોજન માં અલગ અલગ દાતાઓના સહયોગથી 15 મેથી શરૂ થયેલ મહોત્સવ 19 મે સુધી ચાલશે કથાના વક્તા શ્રી વ્રજ વલ્લભદાસ સ્વામી મુળી ધામ તેમજ દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી મહંત શ્રી ચરાડવા તેમજ અલગ-અલગ વક્તાઓ તેમજ સંચાલકો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સૌપ્રથમ પોથીયાત્રા ત્યારબાદ ઘનશ્યામ જન્મોત્સવ લોક સાહિત્યકાર સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તન હિંડોળા ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ૧૯ મેના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૬-૦૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫...
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...