મોરબી : મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયા(ઉં.વ.77)તે હર્ષદભાઈ(8980250005)મનસુખભાઈ(9825882612)મુકેશભાઈ(9979314754) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વંદના 109 અને હેંસી પરમાર 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.8 ની 45 માંથી 20 બાળાઓએ 60 થી ઉપર માર્ક પ્રાપ્ત કર્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન...