ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો એક જ દિવસમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું ગોરખીજડીયા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા ની યાદી માં જણાવ્યું છે
•રેશન કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આધાર કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આવક,જાતિ,નોન ક્રીમીલેયર,જાતિનો દાખલાઓ
•પ્રધાનમંત્રી તમામ યોજનાઓ
•આરોગ્યની તમામ સેવાઓ
•અન્ય તમામ યોજનાઓ,સેવાઓ લાભ મળશે
તારીખ ૦૪/૦૬/૨૦૨૨,શનિવાર
સમય સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી
સ્થળ પટેલ સમાજ વાડી,ગોર ખીજડીયા
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...