જીવનની ભાગદોડ માં ક્યારેય સમય ન મળે એ એક પત્રકાર સારી રીતે જાણે છે કોઈપણ નાની મોટી દુર્ઘટના નેગેટિવ પોઝિટિવ સમાચાર માટે હંમેશા દોડતા રહેતા પત્રકાર માટે ” વિશ્વ સંવાદ કેન્દ્ર ” દ્વારા પત્રકાર મિલન સમારોહ નું આયોજન રાખવામાં આવ્યું અને એ પણ ખાસ દેવર્ષિ નારદ જયંતીના પાવન દિવસે
ત્યારે તમામ પત્રકાર મિત્રોને સંઘ કાર્યાલય કેશવ કુંજ કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી ખાતે તા: 21-5-2023 સમય 9 કલાકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે જેમાં વક્તા તરીકે કિશોરભાઈ મુગલપરા સેવા ભારતી ગુજરાત પ્રાંત જ્ઞાન પીરસસે તેમજ વધુ માહિતી માટે વિષ્ણુભાઈ વિડજા મો 9879450265 રાજેશભાઇ બદ્રકિયા મો 9825421031નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજી હતી, જેમાં મોરબીના ગાંધીચોક, સનાળારોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિત ના વિસ્તારો માં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી તથા ફૂડ લાઇસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન મોરબી મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબ ના દુકાન ધારકો...
મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ પ્રકારનું ટેક્સ નું બાકી ઉઘરાણું બાકીદારો પાસે થી વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મિલકત વેરા શાખા ના કર્મચારી ઓ શહેર માં ઠેર ઠેર હાલ જે મિલકત આસામી ઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો...
મોરબી મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે જન્મ મરણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સી.આર.એસ. પોર્ટલ મારફતે ડીજીટલ જન્મ મરણ પ્રમાણપત્ર આપવામા આવે છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧/૯/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ૫૯૮૧ જન્મ પ્રમાણપત્ર...