સરકાર માલધારી સમાજ અને પશુધન વિરુદ્ધ જે કાળો કાયદો લાવ્યા છે તે કાયદાના વિરોધમાં આજ રોજ માલધારી સમાજના લોકો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા આજ રોજ સવારે ૧૦ :૩૦ થી ૧૨ કલાક સુધી જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું બાદમાં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તક ગુજરાતની ભાજપ સરકાર માલધારી સમાજ તેમજ પશુધન અને ગાય માતા વિરુદ્ધ કાળો કાયદો પસાર કરી માલધારી સમાજને મુશ્કેલીમાં મૂકી દીધો છે જેના વિરોધમાં ધરણા કાર્યક્રમ આપવા આવ્યો હતો આ ધરણા પ્રદર્શનમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે...
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...