ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 12 સાયન્સ અને ગુજકેટ ના પરિણામ માં મહર્ષિ ગુરુકુલ માં અભ્યાસ કરતી સુતરીયા કૃષીબેન કલ્પેશભાઈ એ 99.99 PR સાથે સમગ્ર રાજ્ય માં પ્રથમ રહી મહર્ષિ ગુરુકુલ નું નામ રોશન કર્યું છે સાથે ગુરુકુલ ના અન્ય 2 ( બે ) વિદ્યાર્થી ડાંગર રૂષભ અને બાપો દરિયા અક્ષ મળી ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.તેમજ 49 વિદ્યાર્થીઓએ 90% થી વધારે PR મેળવેલ છે
સાથે આજરોજ GUJCET પરીણામ માં પણ સુતરીયા કૃષિબેન કલ્પેશભાઈ 120 નથી 115 માર્કસ મેળવી મહર્ષિ ગુરુકુલ અને તેના પરીવાર ની ખુશી બેવડી કરેલ છે આ તકે સંસ્થા ના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઇ સંઘાણી એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...