ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 12 સાયન્સ અને ગુજકેટ ના પરિણામ માં મહર્ષિ ગુરુકુલ માં અભ્યાસ કરતી સુતરીયા કૃષીબેન કલ્પેશભાઈ એ 99.99 PR સાથે સમગ્ર રાજ્ય માં પ્રથમ રહી મહર્ષિ ગુરુકુલ નું નામ રોશન કર્યું છે સાથે ગુરુકુલ ના અન્ય 2 ( બે ) વિદ્યાર્થી ડાંગર રૂષભ અને બાપો દરિયા અક્ષ મળી ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.તેમજ 49 વિદ્યાર્થીઓએ 90% થી વધારે PR મેળવેલ છે
સાથે આજરોજ GUJCET પરીણામ માં પણ સુતરીયા કૃષિબેન કલ્પેશભાઈ 120 નથી 115 માર્કસ મેળવી મહર્ષિ ગુરુકુલ અને તેના પરીવાર ની ખુશી બેવડી કરેલ છે આ તકે સંસ્થા ના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઇ સંઘાણી એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...