હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે
તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત...
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...