ગઈ કાલે દુર્ઘટના ના સંદર્ભે ગામ સજ્જડ બંધ ૧૨ લોકોના મૃત્યુને પગલે હળવદ શોકમય બન્યું
ગઈકાલે જી આઇ ડી સી માં સાગર સોલ્ટ મીઠા ના કારખાના માં દીવાલ ધરાશાયી થતાં જે ઘેરા પ્રત્યાઘાતો હળવદ તેમજ દિલ્હી સુધી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સંવેદના વ્યક્ત કરી હતી.આ ઘટના ને લઈ ને સમગ્ર હળવદ બંધ નું એલાન વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સે અને સામાજીક આગેવાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શોક સભા યોજી મૃતકોને શ્રાધ્ધાંજલિ પાઠવશે
મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક યોગદાનથી થયેલ છે. સુંદર મજાનું વિશાળ પટાંગણ, પટાંગણમાં મસ મોટાં વૃક્ષો ઉભેલા છે, દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.
નુતન...