Tuesday, June 17, 2025

મોરબીના ખાનપર ગામે 14 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઈ ભવાનભાઈની વાડીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ૧૪ વર્ષીય સગીરાએ જીવન ટુંકાવ્યું.

મળતી માહિતી મુજબ વીનાબેન જવલાભાઇ પરમાર ઉ.વ.૧૪ રહે. ખાનપર ગામની સીમમાં રમેશભાઇ ભવાનભાઇની વાડીમાં તા.જી.મોરબી વાળીએ કોઈપણ અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર