માળિયા તાલુકા ના રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવા નાં ખેતર ઊપરથી પીજીવીસીએલ ની વિજ લાઇન નિકળતી હોય અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવા થી આગ લાગતાં ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં
આ બાબતે પીજીવીસીએલ દફતરે ફરીયાદ કરતાં કોય સંતોષકારક જવાબ ના મળતાં આ બાબતે જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન નાં મુખ્યા અજય ભાઈ લોરીયા મળી સઘણી હકીકત જણાવતાં અજય ભાઈ લોરીયા એ પોતાના ટ્રસ્ટ માંથી બન્ને ખેડુતો નેં 25.25 હજાર રૂપિયા ની આર્થિક સહાય કરી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકા નાં પ્રમુખ મણિલાલ સરડવા મહામંત્રી મનિષ કાંજીયા અને ખીરઇ ગામનાં સરપંચ નિલેશભાઈ સંઘાણી તેમજ ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...