મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ છે
ત્યારે સ્વભાવે સરળ શાંત અને સૌમ્ય મિલનસાર સ્વભાવ ધરાવતા કાયમ હસતો ચેહરો અને દરેક લોકો ને વાત ધીરજ પૂર્વક સાંભળી લોકો ના પ્રશ્નો નો ઉકેલ લાવતા સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે આહીર એકતા મંચ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બહોળો મિત્ર વર્ગ ધરાવતા રામભાઈ જીલરીયા ને પોતાના પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે જન્મદિનના આ શુભ અવસરે રામભાઈ જીલરીયા ને ચક્રવાત ન્યુઝ ટીમ વતી જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.
એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ...
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...