મોરબી: આજે વિજ્ઞાન દિવસ નિમિત્તે બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વધુ જુઓ
મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરને આંગણે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ
મોરબી: મોરબી શહેરને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ ના રોજ ઉજવવા જય રહ્યા છીએ, આ મહોત્સવના અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવશે,
જેમાં મુળીધામના આભૂષણ...
મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરીયા ઉ.વ.૫૯વાળાને પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ...
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ...