વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવ અમદાવાદના જાસપુર મંદિર સહિત વિશ્વભરમાં ઉજવાયો
વધુ જુઓ
માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં , વિકાસમાં,સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં...
વાંકાનેરના માટેલ રોડ પર ખુલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો
વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાં કોઈ કારણસર મરણ ગયેલ સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૪) મૂળ બીહારનો વતની અને હાલ રહે વાંકાનેરના માટેલ રોડ સ્ટાઈલલીન સીરામીક કારખાના...
હળવદમાં જુની બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઈપ વડે મારમાર્યો
હળવદ: હળવદ ભવાનીનગર ઢોરામા યુવક સાથેની જુની બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને સ્ટીલના પાઈપ વડે મારમાર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના પત્ની એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદના સુનીલનગરમા રહેતા ચંદ્રીકાબેન મુકેશભાઈ કુરીયા (ઉ.વ.૪૦) એ આરોપી અજયભાઇ જીવરાજભાઈ કુંઢીયા...