Friday, September 5, 2025

મોરબીના ઉંચી માંડલ ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં એક વ્યક્તિનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ એકોર્ડ કારખાનાની સામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત થયા હતું.

મળતી માહિતી મુજબ અમીત વિભીષણ નાયક હાલ રહે. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેહાની સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મૂળ રહે ઝારખંડવાળો નર્મદા કેનાલમાં ન્હાવા માટે જતા અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી જતાં અમીત નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર