Sunday, June 8, 2025

મોરબી : ખત્રીવાડમાં રહેતા યુવતીએ જીવન ટૂંકાવ્યું , ગળેફાંસો ખાઈ જતાં મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવતીએ પોતાના પતિના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે.

મોરબીના ખત્રિવાડ માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ જાતે રાજપુત (ઉ.વ.૨૨ રહે , રહે ખત્રિવાડ) પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવ્યો હતો ત્યારે તેમને સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . પરંતુ યુવતીનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર