Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે, આ ટીમ સાથે થશે મુકાબલો, જય શાહે આપી જાણકારી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે...

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

જાણો કેમ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી ક્રેશ થઇ, રોકાણકારોએ કેટલું ગુમાવ્યું ?

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો. નિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની સાથે ઇથેરિયમ, બાઇનેંસ કોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીમાં પણ...

વિવાદ: ગૌહર ખાનએ પેલેસ્ટાઇનના સમર્થનમાં આવીને કહી આ વાત, સોશિયલ મીડિયા પર ‘#I Support Palestine’ લખ્યું.

તાજેતરના ભૂતકાળમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં, પેલેસ્ટાઇન સંગઠન હમાસ અને ચરૂશલમ વચ્ચેની હિંસાએ વિશ્વને ચિંતિત...

કોરોના સ્ટ્રેઇન : કેજરીવાલના નિવેદનથી ગુસ્સે થયેલ સિંગાપોરે ભર્યું મોટું પગલું અને લીધો આ નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 'સિંગાપોર સ્ટ્રેઇન' અંગે અપાયેલા નિવેદન બાદ ભારે બબાલ થઇ રહી છે. ત્યાંના સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ભારે આલોચના...

સૈન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 4000 કરવામાં આવી : આર્મી ચીફ જનરલ એમએમ નરવણે

દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં...

રાજકોટમાં કોરોના કહેર ઘટ્યો, 24 કલાકમાં 17 દર્દીના મોત, બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે....

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં...

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

તાજા સમાચાર

- Advertisement -spot_img