- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

સુપ્રીમ કોર્ટેનો કેન્દ્રને નિર્દેશ, દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. સતત વધતા જતા કોરોના દર્દીઓની સાથે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઓક્સિજનની અછતને લીધે હાહાકાર મચી જવા...

કિસાન આંદોલન: મેટ્રો મેન ઇ શ્રીધરને ખેડૂતોના આંદોલનનો વિરોધ કર્યો, જાણો શું કહ્યું.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં યુપી ગેટ પર ખેડૂતોના ધરણા 28 નવેમ્બરથી ચાલી રહ્યા છે. મેટ્રો મેન ઇ શ્રીધરન પણ ખેડૂતોના ધરણાનો વિરોધ...

ફિલ્મ ‘Drishyam 2’ ના પ્રોડ્યુસર કુમાર મંગત વિરુદ્ધ કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો.

અજય દેવગનની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2'નું શૂટિંગ હજુ શરૂ થયું નથી જ્યારે આ ફિલ્મ કાનૂની ગૂંચમાં ફસાઈ ચૂકી છે. 'દ્રશ્યમ' (હિન્દી)ની સહ-નિર્માતા કંપની વાયકોમ...

શું તમે Bluetooth ના નામ પાછળની આ વાત જાણો છો, તમને જાણીને આશ્ચર્ય થશે.

તમે સ્માર્ટફોન અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તે વાજબી છે કે તમે બ્લુટુથનું નામ સાંભળ્યું હશે. બ્લૂટૂથની મદદથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને...

આરબીઆઈએ કોવિડ સામે લડવા માટે આ પગલાંની જાહેરાત કરી, જાણો કેવી રીતે થશે ફાયદો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ પર 50,000 કરોડ રૂપિયાની ઓન-ટેપ લિક્વિડિટી માટેની વિન્ડો 31...

અજબ: મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો, સાતનો હતો અંદાજ, જાણો આ કયા દેશનો મામલો છે ?

અત્યાર સુધીમાં તમે જોડિયા બાળકો, અથવા ત્રણ અને વધુમાં વધુ ચાર બાળકો સાથે જન્મ્યા હોવાનું સાંભળ્યું હશે, પરંતુ તાજેતરમાં એક મહિલાએ એક સાથે નવ...

ફેંસલો : મરાઠાઓને નહિ મળે 10 ટકા અનામત, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને નકારી કાઢ્યો.

મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૦ ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો...

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે – ઓક્સિજનની અછતથી લોકોના થતા મોત એ નરસંહાર સમાન કહેવાય.

ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે ઓક્સિજનના અભાવે થયેલા મૃત્યુ અંગે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે કોવિડ-19 દર્દીઓના થતા મોતને...

કોરોના: જો ભારત આ ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવશે તો સંક્રમણની ગતિ ધીમી થશે, અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાતનું મંતવ્ય.

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત ઝઝૂમી રહ્યું છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી...

વિશ્વ અસ્થમા દિવસ : અસ્થમાના દર્દીઓએ દરરોજ 10-15 મિનિટ આ 4 આસનો કરવા જોઈએ, થશે ફાયદો

અસ્થમાના દર્દીઓએ તેમની જીવનશૈલીમાં પણ યોગનો સમાવેશ કરવો જોઈએ. અસ્થમાના હુમલાનું જોખમ ખૂબ જ ભારે કસરતોને બદલે સંખ્યાબંધ યોગ વ્યાયામ દ્વારા મોટા પ્રમાણમાં ઘટાડવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img