- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી સબ જેલ ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ...

શું ખરેખર ક્રિસાન્જ ફાર્મા કંપનીએ જ ઘૂંટુ ગામે કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવ્યું હતું ?

મોટા ગજાના નેતા જે કંપનીને અડધી રાત્રીએ બચાવવા નીકળ્યા હતા તે કંપની ખરેખર કઈ ? મોટા મગરમચ્છને બચાવવા નાની માછલીને ક્લોઝર આપવામાં આવી ? મોરબીના ઘુંટુ...

મોરબીમાં પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધર્મીષ્ઠાબેન સતીષભાઇ કાવર ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રનગર CNG પંપ સામે...

ટંકારાની લજાઈ ચોકડી પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારાની લજાઈ ચોકડી ઉપર આવેલ ગૂરૂકૃપા ટી સ્ટોલની સામે રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

હળવદ માળિયા હાઈવે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

હળવદ : હળવદ માળિયા હાઈવે રોડ ઉપર હરી દર્શન ચોકડી પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એક યુવાનને ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક...

ડો.બાબાસાહેબ આંબેડકરનાં જન્મ જયંતીની ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ...

મોરબીના આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન

મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર)...

મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ આવતીકાલે ખાતમુહૂર્ત

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવારના...

મોરબી ધારાસભ્ય કાંતિભાઈનુ ગુજરાત સરકારમાં કંઈ જ ઉપજતું નથી: મોરબી જીલ્લા કોંગ્રેસ

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પર મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનાં વેધક સવાલ  મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મીડિયાને લેખીતમાં જણાવ્યું છે કે મોરબી...

તાજા સમાચાર

- Advertisement -spot_img