- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની નિમણુક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવેલ છે.  મોરબી જીલ્લા એન.એસ.યુ. આઈ. યુવા કોંગ્રેસમાં...

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગરણ પર્વનો શુભારંભ

મોરબી મહાસંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરને મળી જાગરણ પર્વ બાબતે જાણકારી આપી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે સ્ટીકર અને...

શેરબજારમા રોકાણ કરાવી છેતરપીંડીના ગુન્હામા સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો

મોરબી: શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ એક આરોપીને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઝડપી...

મોરબીના નગર દરવાજા નજીક બે પેઢીમાં ચેકિંગ, 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત 

ઘીના નમુના લઈને લેબોરેટરીમાં મોકલ્યા   મોરબીમાં હલકી ગુણવત્તાનં ઘી વેચાતું હોવાની ફરિયાદને પગલે આજે મોરબી ફૂડ વિભાગની ટીમે નહેરૂ ગેઇટ નજીક આવેલ બે પેઢીમાં ચેકિંગ...

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે (જનક રાજા દ્વારા) મોરબી : શ્રી જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા તા. ૧૩ ને શનિવારના રોજ ભકતીનગર-૧...

જામનગરના મોટા ઈટાળા ગામે વિજ્ઞાન જાથાનો 10034મો લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન 

જામનગરના મોટા ઈટાળા ગામમાં વિજ્ઞાન જાથાની લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન મંગળ ગ્રહના અમંગળ ફળકથનો નર્યું તુત- વિજ્ઞાન જાથા અવકાશી ગ્રહો માનવજીવનને નડતા નથી - જયંત...

પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિંદુઓ માટે સહાયતા કેન્દ્રનો મોરબીમા શુભારંભ

સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબી ખાતે શુભારંભ  સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા " માનવ...

વાંકાનેરના જાલિડા ગામે એટેકથી વૃદ્ધનુ મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં દેવ પેકેજીંગ કારખાનામાં લેબર કોલોનીમાં પોતાના રૂમમાં એટેક આવતા વૃદ્ધનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ વાસુદેવભાઈ શીવધરભાઈ રામ (ઉ.વ.૬૮)...

મોરબીના વીસીપરામા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીસીપરામા રહેતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સલીમભાઇ સુમારભાઇ સુમરા ઉવ.૪૦ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના મુનનગર નાની કેનાલ રોડ શ્યામ રેસીડેન્સી પ્રભાત વિલા - બી નવા બનતા એપાર્ટમેન્ટમાં કોઈ અગમ્ય કારણોસર પોતે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત...

તાજા સમાચાર

- Advertisement -spot_img