Sunday, August 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11626 POSTS

ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી ઉભરાય ને પહોંચીયું શહેર ભાજય કાર્યલય : રમેશ રબારી

મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા ની અણઆવડત થી પ્રજા પરેશાન છે અવાર નવાર પ્રજા ટોળા સ્વરૂપે પાલિકા માં પ્રાથમિક સુવિઘા મળે તે માટે...

મોરબીમાં ખનીજ માફિયા બેફામ : ફરિયાદ કરનાર યુવક પર હુમલો

મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખાણ ખનીજ વિભાગ કે પોલીસ ખનીજ ચોરી પર કડક કાર્યવાહી કરતા હોવાના મસમોટા દાવા કરતું હોય પણ હકિકત તો એ...

મોરબીના જેતપર ગામે નવાપરામાં હારજીતનો જુગાર રમતા 9 ને પકડી પાડતી પોલીસ

મોરબી : જેતપર ગામે નવાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા પર પોલીસ ત્રાટકી હતી જેમાં નવ જેટલા જુગારી પકડાયા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે જેતપરના...

મોરબી : શક્તિ ચેમ્બર પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા 4 પત્તા પ્રેમીને રૂ. 2025 ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર ને.હા.રોડ...

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે...

ટંકારાના કોઠારીયા રોડ પર જાહેરમાં જુગાર રમતા 3 પત્તા પ્રેમી ઝડપાયા

ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા 3 પત્તા પ્રેમીને રૂ. 14 હજારની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે ટંકારાના કોઠારીયા રોડ ઉપર અસુન્દ્રા નદીના કાઠે લીમડાના...

જામનગર અને મોરબી ના છ જેટલા ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે તાલુકા પો.સ્ટે મા છેલ્લા બે માસથી નાસતો ફરતો તેમજ જામનગર સીટી બી ડીવી.પો.સ્ટેના પ્રોહીબિશનના અલગ અલગ પાંચ ગુન્હાઓમા...

મોરબી : રવાપરના સરપંચના મોટા ભાઈ પર હુમલો, બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ મોરબી પાસે આવેલા રવાપર ગામે પાણીના સંપ નજીક કચરાની સફાઈ કરાવતા સરપંચના ભાઈ પાસે આવીને ત્યાં રહેતા શખ્સ આ જમીન અમારી...

કોરોના અપડેટ :- આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં ૪...

મોરબીની મુસ્લિમ દીકરીએ ‘વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય’ પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

મોરબીમાં રહેતી મુસ્લિમ દીકરી સાહેરાબાનુ પઠાણે હિન્દુ ધર્મના પુસ્તક પર મહાશોધ નિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા...

તાજા સમાચાર

- Advertisement -spot_img