Thursday, August 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11762 POSTS

ટંકારા : સરાયા તાલુકા શાળામાં “અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ 2022 ” ની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી સરાયા તાલુકા શાળામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ(રાજકોટ) દ્વારા " અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ ૨૦૨૨" ની ઉજવણી કરવામાં...

મોરબી : વંદે ગુજરાત રથ યાત્રાને પ્રસ્થાન કરાવતા બ્રિજેશભાઇ મેરજા

સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠક અનુસાર રથ ફરીને ગુજરાતની વિકાસ યાત્રાથી લોકોને વાકેફ કરશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીની એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી વંદે ગુજરાત...

મોરબીમાં કોરોનાના ૯ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૪૦

જિલ્લામાં આજરોજ કોરોનાના ૯ પોઝિટિવ કેસ નોંધાયો છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ કેસ પોઝિટિવ આવ્યા છે તો શહેરી વિસ્તારમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા...

મોરબીમાં PGVCL ની પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત કાલ બપોર સુધી રહેશે વીજ કાપ

મોરબીમાં PGVCLની પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત બપોર સુધી અનેક વિસ્તરામાં વીજકાપ રહેશે તારીખ ૦૬.૦૭.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના...

મોરબી : “આર્યભટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા મા સિંગલ યુઝ પ્લાસ્ટી નો રિયુઝ...

સરસ્વતી શિશુમંદિર – મોરબી દ્વારા “શિશુ ક્રીડાલય” નો મંગલ પ્રારંભ

બાળકનો સર્વાંગી અને સમગ્ર વિકાસ કરવો અને બાળકનાં માધ્યમથી પરિવાર,સમાજ,રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરવા આ વિચાર થી મોરબી શિશુમંદિરમાં શિક્ષણમાં નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં...

પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા

મોરબીના નાનીવાવડી ગામે ગત તારીખ ૪ જુલાઈના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં બ્લુગ્રેસ ઇલેવન અને...

સાર્થક વિદ્યામંદિર મોરબીને સ્વચ્છ વિધાલય પુરસ્કાર- 21-22 માં 4 કેટેગરીમાં જિલ્લા કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો

જિલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22  અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને (1)ઓવર ઓલ (2) COVID : 19 . ( PREPAREDNESS . & RESPONSE ) (3)  OPERATION AND MAINTENANCE (4)  Handwashing...

૬ જુલાઈના રોજ આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

૮ જુલાઈના રોજ આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img